કચ્છજા વાવડ / શ્રી ગઢશીશા (ઉમિયાનગર) પાટીદાર સમાજના હોદેદારો વરાયા


ગઢશીશા : (અમારા તંત્રી શ્રી કરમશીભાઈ એન. પટેલ, ભૂજ દ્વારા)

અત્રેની ઉમિયાનગર વિભાગીય સમાજની કારોબારીની મુદત પૂરી થતાં તા. ર૫પ-૫-૧૬ની સામાન્ય સભામાં નવનિયુક્ત હોદ્દેદારોની સર્વાનુમતે નીચે મુજબ વરણી
થઈ છે.

પ્રમુખ : શ્રી રમેશભાઈ હંસરાજ રંગાણી, ઉપપ્રમુખો સર્વશ્રી : વસંતલાલ માધવજી છાભૈયા અને ગોરધનભાઈ ગોવિંદ ઉકાણી, મહામંત્રી : શ્રી મણીલાલ અરજણ
ધોળુ, મંત્રી : શ્રી ધીરજલાલ ખીમજી સેંઘાણી, સહમંત્રી : શ્રી પ્રેમચંદભાઈ કરસન સેંઘાણી, ખજાનચી : શ્રી લખમશીભાઈ કરસન સેંઘાણી, સહખજાનચી : શ્રી
રતનશીભાઈ ભીમજી ચૌધરી, કારોબારી સભ્યો સર્વશ્રી : વસંતલાલ ધનજી સેંઘાણી, યોગેશભાઈ મોહનલાલ સેંઘાણી, અમૃતલાલ કાનજી રંગાણી, સલાહકારો સર્વશ્રી
: ખીમજીભાઈ જીવરાજ સેંઘાણી, ઈશ્વરલાલ લાલજી સાંખલા અને મણીલાલ નારાણ રંગાણી.