pa4Idar s&de=nI vebsa:4 A&ge Aapna p/it-av bhupendralpatel@gmail.com wpr moklI Aapva ivn&tI 2e....
. ભારતીય ટપાલ વિભાગે "પાટીદાર સંદેશ"  સમાચાર પત્ર માટે વિશેષ કવર પ્રસિદ્ધ કર્યું
 

  1. પાટીદાર સંદેશની ૩૨મી વાર્ષિક કોનફરન્સ તા. ૨જુનના રોજ અમદાવાદ ખાતે મળશે
  2. “પાટીદાર સંદેશ”નું આજીવન લવાજમ હાલમાં રૂા. ૭૫૦/- (તા. ૧-૪-૨૦૦૭થી અમલમાં) છે.આ દરમાં આગામી તા. ૧-૭-૨૦૧૩થી વધારો કરીને રૂા. ૧,૦૦૦/- (એક હજાર) કરવામાં આવેલ છે. તા. ૩૦-૬-૨૦૧૩ સુધીમાં મળનાર લવાજમ રૂા. ૭૫૦/- પ્રમાણે સ્વીકારવામાં આવશે, જેની કૃપયા નોંધ લેવા વિનંતી છે.
  3. ૧૦મી જુલાઈ, ૨૦૧૪ના રોજ...“પાટીદાર સંદેશ”નો Non-stop, સળંગ ૪૦૦મો અંક પ્રસિદ્ધ કરાશે. તા. ૬ઠ્ઠી જુલાઈએ ૩૩મી વાર્ષિક કોન્ફરન્સમાં આ વિમોચન થશે
  4. પાટીદાર સંદેશ માટે ગૌરવરૂપ ઘટના...પાટીદાર સંદેશ સમાચારપત્રની આજીવન ગ્રાહક સંખ્યા ૧૮૧૦૦નો આંક પાર કરે છે.
 
Download
Down Load Acrobat Reader

Down Load Gujarati Font

AeDe^s

પાટીદાર સંદેશ
૨૦૯, ગોકુલ સેન્ટર,
સેન્ટ્રલ એસ. ટી. બસ સ્ટેશન પાસે,
જયોતિ ગેસ્ટ હાઉસની સામે,
કાગડાપીઠ, જૂના લાટીબજાર,
અમદાવાદ-૩૮૦૦૦૨૨.
ફોન ઃ ૦૭૯ - ૨૫૪૬૪૩૯૪
ફેકસ ઃ ૦૭૯ - ૨૫૪૬૩૬૯૧
e mail : info@patidarsandesh.org

Site Visited :
 
  • આજીવન લવાજમ રૂા. ૭૫૦ (સાતસો પચાસ પુરા).
  • ૧૭ હજાર નકલોનો સમગ્ર દેશભરમાં ફેલાવો.
  • વૈચારિક ક્રાંતિનું અસરકારક માધ્યમ.
  • લગભગ સમાન વિચાર સરણી ધરાવતા મિત્રોની બનેલી સંસ્થા દ્વારા સંચાલન.
  • એક માત્ર ઉદ્દેશ સમાચાર પત્ર ચલાવવાનો.
  • ૩૦-૩૦ વર્ષનો અવિરત પુરૂષાર્થ.
© Patidar Sandesh